રાજુલાના ધારેશ્વર ડેમ નર્સરી ખાતે પ્રાકૃતિક શિક્ષણ શિબિરનું આયોજન

1019

રાજુલાના ધારેશ્વર ડેમ નર્સરી ખાતે સૌપ્રથમવાર નેચર પ્રાકૃતિક શિક્ષણ શિબીરનું આર.એફ.ઓ. રાજલબેન પાઠકના અધ્યક્ષ સ્થાને આયોજન થયેલ. જેમાં વન વિભાગના ૪ તાલુકાના વન અધિકારીઓ ડીએફઓ ગેહલોત સહિતની હાજરીથી આ શિબીરને પ્રશંસનીય શિબીર ગણાવી હતી.

ધારેશ્વર ડેમ નર્સરી ખાતે પ્રથમ વખત પ્રકૃતિ શિક્ષણ શિબિરની સાઈટ વિકસાવવામાં આવી છે. હાલ રાજુલા જાફરાબાદ સાવરકુંડલા ખાંભા તાલુકાના ઈકો કલબની શાળાના કેમ્પ ૧ થી ૧૦ જાન્યુઆરી સુધી ચાલશે. શાળાના વિદ્યાર્થીઓને પ્રકૃતિની નજીક લઈ જવાનો એક પ્રયાસ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Previous articleશ્રીલંકાની મહિલાએ સબરીમાલા મંદિરમાં દર્શન કર્યા
Next articleનંદકુંવરબા મહિલા કોલેજમાં અંધશ્રધ્ધા નાબુદી કાર્યક્રમ