પુંજાબાપુ ગૌશાળાથી ક્બરસ્તાનના નવા રોડની કામગીરીનો પ્રારંભ

686

રાજુલાનો વર્ષો જુનો રોડનો પ્રશ્ન એટલે પુંજાબાપુ ગૌશાળાથી કબ્રસ્તાને જવાનો માર્ગ જે આ રોડના મુદ્દા ઉપર ઘણા વર્ષોથી ચૂંટાઈને આવતા રાજકીય મહાનુભાવો પણ આ રોડ નથી બનાવી શક્યા તે રોડનું કામ ચીફ ઓફીસ્ર તથા રાજુલા નગરપાલિકાના ચાલુ બોડીના સદસ્યોના દેખરેખર દ્વારા પુરા જોસથી કામ શરૂ કરાવેલ છે. આ રોડ બની જશે એટલે મુસ્લિમ સમાજ તેમજ ખેડુત ભાઈઓને અને આમ તો તમામ નગરજનોને એક બાય પાસ રોડ મળી જશે આગરિયા રોડથી ડુંગર રોડ બાયપાસ બની જતા રાહની લાગણી પ્રસરી જવા પામી છે.

Previous articleશહેરી વિસ્તારમાં વિકાસના કાર્યો માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે – મંત્રી વિભાવરીબેન દવે
Next articleઅખીલ ભારતીય મોઢ વણિક યુવા સંમેલન યોજાયું