બજેટ સત્ર પડતું મૂકી ધાનાણી-ચાવડા દિલ્લી જવા રવાના?

732

હાલ, ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિનભાઈ પટેલ વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સત્ર પડતું મૂકીને ગૃહની બહાર નીકળી જતાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે ચાવડા અને ધાનાણીને રાહુલ ગાંધીએ તાકીદનું તેડું મોકલ્યું છે. જેને કારણે વિધાનસભામાં નાણામંત્રીની બજેટ સ્પીચ પડતી મૂકી બંને નેતાઓ દિલ્લી જવા રવાના થયા છે.

 

Previous articleઆઈ.કે. જાડેજાની વેબસાઈટ હેક કરી હેકરે પાકિસ્તાર જિન્દાબાદ લખ્યું
Next articleલેખાનુદાન દ્વારા મોદીએ સંસદીય પ્રણાલિને ભંગ કરીઃ શક્તિસિંહ