છાશનું વિતરણ કરીને આવકનો ઉપયોગ સમાજ સેવામાં કરાશે

472

હાલમાં અગનવર્ષામાં નગરવાસીઓને ગરમીથી રાહત માટે છાશ પીવી આરોગ્યની દૃષ્ટિએ ઉત્તમ ગણવામાં આવે છે. આથી નગરમાં રહેતા ચાર યુવાનોએ છાશનું વેચાણ શરૂ કર્યું છે.

છાશના વેચાણથી થતી આવકમાંથી સામાજિક સેવાના કાર્યો કરવામાં આવશે. નગરના મન, મેઘ, ફેરીન અને શૈલના કાર્યને સમાજમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

Previous articleસરકારી કચેરીઓમાં એક જ જવાબ ચૂંટણી પૂરી થાય પછી આવજો
Next articleબ્રહ્માકુમારીના રાજયોગીનીનો જન્મદિન ઉજવાયો