ઇસનપુરમાંથી ડાકોર-પાવાગઢ પગપાળા સંઘને પ્રસ્થાન કરાવ્યું

812

ઇસનપુર મોટાના ગોપાલ ભજન મંડળ દ્વારા ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ તેમજ સેવાકિય કાર્યો કરવામાં આવી રહ્યા છે.

જેમાં મંડળ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી ડાકોર પગપાળા અને ૧૫વર્ષથી પાવાગઢ પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. ગરીબોને અનાજ વિતરણ, ગાયોને ઘાસ નાંખવામાં આવે છે. તુલસીવિવાહ જેવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામા આવે છે.

Previous articleરોસટેકે રશિયન એરક્રાફ્ટનો નવો પ્રોજેક્ટ શરૂ કર્યો
Next articleપાણીજન્ય રોગચાળો વકર્યોઃ ટાઈફોઈડ અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો