ઉમિયા માતાજીનો ૧૬મો પાટોત્સવ ૧૭મીએ ઉજવાશે

509

કડવા પાટીદાર સમાજ ગાંધીનગરની યાદીમાં જણાવાયા પ્રમાણે તારીખ ૧૭મી મેના શુક્રવારે સેક્ટર ૧૨ સ્થિત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ખાતે માતાજીનો ૧૬મો પાટોત્સવ યોજવામાં આવશે.

જેમાં સવારે ૮ કલાકે નવચંડી યજ્ઞ, ૧૧.૩૦ કલાકે યજમાનો દ્વારા પૂજન, બપોરે ૧૨.૩૯ કલાકે ધ્વજારોહણ, સાંજે ૫ કલાકે શ્રીફળ હોમ અને સાંજે ૬.૩૦ કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરાયાનું પ્રમુખ ભરતભાઇ પટેલે જણાવ્યું છે.

Previous articleસુરત હોસ્પિ.માં માતા-પિતાએ બાળકો બદલાયાનો આરોપ મુક્યો, DNA ટેસ્ટ કરાશે
Next articleફિકસ-પે ના કર્મચારીઓ માટે રાહતના સમાચાર : કેસ હવે ચાલશે