જલાલપુર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

906
guj1392017-1.jpg

આજરોજ તા.૧ર-૯-૧૭ના રોજ જલાલપુર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જેમાં ગઢડા મામલતદાર, નાયબ મામલતદાર, નાયબ કલેક્ટરની ઉપસ્થિતિમાં લોકોએ બહોળા પ્રમાણમાં આ કાર્યક્રમનો લાભ લીધો. જેમાં આરોગ્ય વિભાગ તરફથી ૧૦૩ માં વાત્સલ્ય કાર્ડ, ૯ દિવ્યાંગતાના પ્રમાણપત્ર ૧૮ ઉમરના દાખલા ૧૧૦ દર્દીઓના ડાયાબીટીસ તેમજ બી.પી. ચેકઅપ તેમજ પ૬૦ વ્યક્તિઓએ સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનો લાભ લીધો હતો.

Previous articleસિહોરનાં નવા જાળીયા ગામેવાડીમાં દિપડાએ વાછરડાનું કરેલુ મારણ
Next articleસિહોરમાં એક જ દિવસમાં બે ચીલઝડપના બનાવ : લોકોમાં રોષ