વ્રત શરૂ થતા કેળાના ભાવ ઉચકાયા

472

નાની બાળાઓનાં મોળાકત વ્રત સાથે આજથી વ્રત અને તહેવારોનો પ્રારંભ થયેલ છે. ત્યારે બજારમાં કેળા સહિત ફ્રુટનાં ભાવમાં જબ્બર વધારો થવા પામ્યો છે. બેહનોનાં વ્રત બાદ શ્રાવણ માસ શરૂ થશે તેના કારણે ફ્રુટનો ભાવ હવે વધારે રહેશે. હાલમાં બજારમાં રૂા.૪૦ થી ૬૦ નાં ૧ ડઝન કેળા વેચાઇ રહ્યા છે.

Previous articleબાળાઓનાં મોળાકત વ્રતનો પ્રારંભ
Next articleચાલુ વર્ષે ભાવનગરમાં ઉનાળામાં ગરમીનું પ્રમાણ ઘટ્યું અત્યાર સુધીમાં વરસાદમાં સૌથી આગળ