ઈશ્વરિયા : પશુરોગ નિદાન સારવાર શિબિર

778
bvn1622018-2.jpg

ભાવનગર જિલ્લા સહકારી દુધ ઉત્પાદન સંઘ સર્વોત્તમ ડેરી દ્વારા ઈશ્વરિયા ગામે બુધવાર તા.૧૪ના દિવસે પશુરોગ નિદાન સારવાર શિબિર યોજાઈ ગઈ અહી ડેરીના પશુ ચિકિત્સકો કનુભાઈ બલદાણીયા અને દીપકભાઈ પટેલીયાએ સારવાર નિદાન કરેલ.

Previous articleલાઠી ગામેથી વિડીયો ગ્રાફીના કેમેરા સાથેની બેગની ચોરી કરનાર શખ્સને ઝડપી લીધો
Next articleભગવાન શિવને દુધ અભિષેક સાથે ગરીબ બાળકોને પણ પોષણયુક્ત આહાર આપજો