તળાજાના પીથલુપર કે.વશાળાના બાળકોને કીટ વિતરણ

496

ધોરણ ૧ ના ૧૩૦ બાળકોને કીટ આપીને પોતાના સ્વ.પુત્રની જન્મજયંતિની ઉજવણી    તળાજાના પીથલપુર કે.વ. શાળાના માજી આચાર્ય મોહનભાઇ ગુજરીયા તરફથી પીથલપુર ગામ, પીથલપુર પ્લોટ વિસ્તાર, પ્રતાપરા, પ્રતાપરા વાડી વિસ્તાર ના શાળાના બાળકોને સુંદર  મજાની કીટ  આપીને પોતાના સ્વ. પુત્રની જન્મજયંતિની ઉજવણી  કરી હતી. આ પ્રસંગે શાળા પરિવાર આ દાતાનો આભાર માન્યો હતો.

 

Previous articleશિશુવિહારમાં બાળકોએ અવનવી વસ્તુઓ બનાવી
Next articleવિકલ રૂમ ખાતે અમૃત કાર્ડનો કેમ્પ યોજાયો