પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળના બાળકોેએ ૩પ કિલો પ્લાસ્ટીક ભેગુ કર્યુ

367

પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન નો નવતર પ્રયોગ.૩૫ બાળકોએ ૩૫ કિલો પ્લાસ્ટિક ભેગું કર્યું.અને નગરપાલિકા પાલીતાણાને અર્પણ કરવામાં આવશે.. પાલીતાણા ની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ના બાળકો ઘરે થી શાળા સુધી માં રસ્તામાં મળતો પ્લાસ્ટિક નો કચરો ભેગો કરી અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન નો આરંભ કર્યો શાળા ના શિક્ષક અને સ્વચ્છતા અભિયાન નગરપાલિકા પાલીતાણા ના બ્રાન્ડ એમ્બેસેડર નાથાભાઇ ચાવડા દ્વારા કરવામાં આવ્યું.

Previous articleરાણપુરની હેત વિદ્યાલયમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ
Next articleબાબરાના મહિલા સીડીપીઓ રૂા. ૬૯૦૦ની લાંચ લેતા ઝડપાયા