ગરીબ કુટુંબો માટે ચંપલનું વિતરણ

795
bvn1632018-1.jpg

ઉનાળાની ગરમી શરૂ થઈ રહી છે. તે પુર્વે શિશુવિહાર સંસ્થા દ્વારા ૩૦૦ શ્રમિક પરિવારોને ચંપલનું વિતરણ કરવામાં આવેલ છે. ઉષાબહેન શાહ તથા શારદાબહેન પંડયા પરિવારના સહકારથી સતત બીજા વર્ષે સંસ્થાએ શ્રમિક કુટુંબોને રૂા. ૪૦,૦૦૦/-ની મદદ કરી છે.

Previous articleવધુ અકેવાર સ્ટેટ ચેમ્પીયન બનતું ભાવનગર સ્કાઉટ-ગાઈડ
Next articleઅકસ્માત મુકત ભાવનગર સેમિનાર યોજાયો