દ્વારકાધિશના દર્શન કરી ધન્યતા અનુભવતા રાજયપાલ

351

રાજયપાલ આચાર્ય દેવવ્રતે આજે દ્વારકા ખાતે જગતમંદિરમાં ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા. તેઓ વહેલી સવારે જામનગરથી નિકળી દ્વારકા સરકીટ હાઉસ ખાતે ટુંકું રોકાણ કરી જગતમંદિર ખાતે દ્વારકાધિશના દર્શન કરી ધન્ય તા અનુભવી હતી. જગતમંદિર ખાતે રાજયપાલ સાથે જિલ્લા્‌ કલેકટર ડૉ. નરેન્દ્ર કુમાર મીણા, દ્વારકાધિશ દેવસ્થા?ન સમિતિના વહિવટદાર અને પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, દ્વારકા પ્રાંત અધિકારી દર્શન વિઠલાણી, ટ્રસ્ટાના કમલેશ શાહ સહિતના અધિકારીઓએ પણ ભગવાન દ્વારકાધિશના દર્શન કર્યા હતા.

Previous articleલોકલાડીલી ગાયિકા ગીતા રબારી ડેન્ગ્યુની ઝપેટમાં, પ્રશંસકો નિરાશ
Next articleસરહદ પર ટેન્શનઃ પાકિસ્તાને ભારતની દિવાળી મિઠાઇ લેવાનો ઇન્કાર કર્યો