સાંસદ ભારતીબેન શિયાળ ની ભલામણ થી બ્લડ કેન્સર ના દર્દી ને 3 લાખ ની સહાય

1027

ભાવનગર જિલ્લા ના રોયલ ગામના ગણેશભાઈ ભીખાભાઇ ગાંગણી (ઉ.વ.55) ને બ્લડ કેન્સર(બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ) ની સારવાર માટે રૂ. ૩ લાખ ની સહાય પ્રધાનમંત્રી રાહતફંડ માંથી સાંસદ ડો. ભારતીબેન શિયાળ ની ભલામણ થી મંજુર થયા.

ગણેશભાઈ ભીખાભાઇ ગાંગણી (ઉ.વ.55) ને બ્લડ કેન્સર(બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ) ની સારવાર હાલ સુરત આર.બી.શાહ મહાવીર હોસ્પિટલમાં ચાલી રહી છે.

Previous articleપોલીસ જાપ્તામાથી આરોપી ફરાર
Next articleકેન્દ્રિય રાજ્ય નાણામંત્રી અનુરાગસિંધ ઠાકુર ભાવનગરના સરદારનગર સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે મુર્તિ પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો