દામનગર ના ડોબરીયા પરિવાર ની પુત્રી ઓ ના લગ્નોત્સવ માં ચાંદલા ની તમામ રકમ જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ને અર્પણ કરાય

538
દામનગર ના ડોબરીયા પરિવાર ની પુત્રી ઓ ના લગ્નોત્સવ માં આવેલ ચાંદલા ની તમામ રકમ જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ને અર્પણ કરાય મૂળ દામનગર ના સામાન્ય પરિવાર ના હાલ સુરત ડોબરીયા પરિવાર ની બંને પુત્રી રિદ્ધિબેન અને કાજલબેન ના લગ્નોત્સવ માં ચાંદલા ની રકમ જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ને અર્પણ કરાય હતી
Previous articleપાલીતાણા ખાતે પોલીસ પરિવાર માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો
Next articleઅંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે ઉજવણી કરાશે