સૌરાષ્ટ્ર પ્રદેશનું નામ સાંભળતાજ સંતો-શુરાવીરો-સમાજસેવકોને નમન કરવાનું મન થાય એવા ભાવનગર જીલ્લાના હડમતીયાની પાવન ભૂમિ પર બિરાજતા સંત શ્રી કાળુબાપુ(મુનિબાપુ)ની પ્રેરણા અને આશ્રમ તરફ થી લાઠી ના ધ્રુફણીયા ગામે આજે તા.૨૭-૨ ને ગુરુવારે બપોરના ધ્રુફણીયા ગામ ધુમાડા બંધ રખાયેલ મહાપ્રસાદનો ગ્રામજનોએ લાભ લઈ સંતશ્રી કાળુબાપુની જય-જયકાર બોલાવી હતી.
અતુલ શુકલ દામનગર.