સંત શ્રી કાળુબાપુ(મુનિબાપુ)ની પ્રેરણા અને આશ્રમ તરફ થી લાઠી ના ધ્રુફણીયા ગામે ગામ ધુમાડા બંધ રખાયેલ

626

સૌરાષ્ટ્ર પ્રદેશનું નામ સાંભળતાજ સંતો-શુરાવીરો-સમાજસેવકોને નમન કરવાનું મન થાય એવા ભાવનગર જીલ્લાના હડમતીયાની પાવન ભૂમિ પર બિરાજતા સંત શ્રી કાળુબાપુ(મુનિબાપુ)ની પ્રેરણા અને આશ્રમ તરફ થી લાઠી ના ધ્રુફણીયા ગામે આજે તા.૨૭-૨ ને ગુરુવારે બપોરના ધ્રુફણીયા ગામ ધુમાડા બંધ રખાયેલ મહાપ્રસાદનો ગ્રામજનોએ લાભ લઈ સંતશ્રી કાળુબાપુની જય-જયકાર બોલાવી હતી.

અતુલ શુકલ દામનગર.

Previous articleભક્તવત્સલ હરિ બિરુદ તિહારો-સાધુ કૌશલમૂર્તિદાસ(વચનામૃત : જીવનમાર્ગદર્શક– ૪૩)
Next articleરાણપુરમાં જન્મભુમિ હાઇસ્કુલ ખાતે જિલ્લા મહિલા બાળ અધિકારીની શિબિર યોજાઈ.