રાણપુર શહેરમાં વધી રહેલા કોરોનાના કેસો ને લઈ તંત્ર દ્રારા સેનિટાઈઝર નો છંટકાવ કરાયો

321

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં વધતા જતા કોરોના વાયરસના સંક્રમણ ને લઈ રાણપુર ગ્રામ પંચાયત દ્રારા રાણપુરની મુખ્ય બજારો તેમજ જાહેર માર્ગો પર સેનીટાઈઝર નો છંટકાવ કરવામાં આવ્યો હતો.

તસવીર-વિપુલ લુહાર

Previous articleબારે ય મેઘ ખાંગા એટલે શું? જાણો ૧૨ પ્રકારના વરસાદ ના નામ
Next article’નિઓવાઈસ’ ‘C/2020 F3’ ધૂમકેતુ ૨૨ અને ૨૩ જુલાઈ દરમ્યાન સુર્યાસ્ત થયાથી ક્ષિતિજ તરફ ઊત્તર પૂર્વ દિશામાં સપ્તર્ષિ તારા જૂથ (Ursa Major) નીચે અને સિંહ રાશી (Leo) વચ્ચે ક્ષિતિજ થી ૨૩ થી ૨૯ ડીગ્રી ઉચાઇ એ દ્રશ્યમાન થશે.