બહુચરાજી જતા પદયાત્રીઓને ફળ-ફળાદીનું વિતરણ કરાયું 

644
gandhi2418-1.jpg

બહુચરાજી માતાના મંદિરે પગપાળા જતાં પદયાત્રીઓને નાંદોલ ગામના કે ટી ઠાકોર અને ધર્મેન્દ્રભાઇ પ્રજાપતિ દ્વારા ફળફળાદી વિતરણનો કાર્યક્રમ ભરત સોનીના સહકારથી યોજાયો હતો.બહુચરાજી ખાતે પગપાળા જતાં યાત્રીઓને ફળફળાદી આપી તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. 

Previous article કલોલની એશિયા તથા છત્રાલની એચ.બી.કાપડીયા સ્કુલમાં ફી મુદ્દે હંગામો
Next article ગુડાની નવી સ્કીમમાં ચાર દટાયા : સીવીલને બદલે ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં તર્કવિતર્ક