પાલીતાણા સજ્જડ બંધ : દલિતોએ રેલી કાઢીને આવેદનપત્ર પાઠવ્યું

809
bvn432018-1.jpg

એસસી, એસટી એટ્રોસીટી એક્ટમાં સુપ્રિમ કોર્ટ દ્વારા સુધારા કરવામાં આવ્ય છે જેને લઈને સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે પાલીતાણા શહેર અને ગ્રામ્યના દલિત સમાજના લોકો મોટીસંખ્યામાં આવી પાલીતાણા સજ્જડ બંધ કરાવેલ અને પાલીતાણા જકાતનાકા, ભૈરવનાથ ચોક નજીક ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી અને તેમજ રેલી સ્વરૂપે મોટીસંખ્યામાં નિકળી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું તેમજ પાલીતાણા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Previous article ૧૦૮ ઈએમટી દિનની ઉજવણી
Next articleદલિતોએ બંસી ટ્રાવેલ્સની બસોના કાચ ફોડ્યા