ભક્તિના રંગે રંગાતા શહેરીજનો

1278
bvn2992017-10.jpg

માં આદ્યશક્તિની ભક્તિ અને આરાધનાના નવરાત્રિ પર્વનો આજથી પ્રારંભ થતા શહેરના વિવિધ માતાજીના મંદિરોમાં દર્શનાર્થે ભાવિકો ઉમટ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા. હવે નવરાત્રિના નવ દિવસ સુધી વિવિધ મંદિરોમાં લોકોની ભીડ યથાવત રહેશે.

Previous articleર૦૧૩ પહેલાના અભ્યાસની પરીક્ષા લેવા અંગેનો રિપોર્ટ જાહેર કરવાની માંગણી
Next articleરાવણદહન બંધ કરવાની માંગ સાથે પરશુરામ યુવા સેનાએ આવેદન આપ્યું