ઉનાળામાં તરસ છીપાવવા એસટી તંત્રની બેદરકારી 

646
gandhi23418-3.jpg

પાયાની સુવિધાઓ આપવામાં સરકારી તંત્ર હંમેશા નિષ્ફળ રહ્યું છે. ગાંધીનગરમાં એસટી તંત્રની બનાવેલી પરબમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પાણી આવતું નથી. 
લાગતા -વળગતાને પુછતાં મોટર બળી ગયાનું બહાનું આગળ કરે છે. પરંતુ ધોમધખતા ૪ર ડીગ્રી તાપમાનમાં જયારે માણસો પરબ બનાવે છે ત્યારે એસટી તંત્ર તરસ છીપાવવામાં ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે. 

Previous article મોદી રાજમાં પેટ્રોલમાં ૧૩૩ ટકા ડીઝલમાં ૪૦૦ ટકા વધારો : કોંગ્રેસ
Next article સેકટર-૨૮માં સરકારી પ્રેસનાં મેદાનમાં જુગાર રમતા ૬ ઝડપાયા