નાના બાળકો દ્વારા ગરબાની રમઝટ બોલાવાઈ 

1146
gandhi2992017-3.jpg

ગાંધીનગરની શ્રી વી. એમ. પટેલ અને શ્રીમતી એચ. વી. પટેલ કન્યા બાલમંદિર સંસ્થા દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના બાળકોને ટોયહાઉસમાં એ.સી. હોલમાં ગરબાની રમઝટ માણી હતી. જેમાં નાના બાળકો દ્વારા સનેડો, ભાઈભાઈ, સોનું તને મારા પાર ભરોસો નહિ કે.. જેવા ગીતો પર મન મુકીને ઝુમ્યા હતા. 
નાની બાળકીઓએ માં અંબાના શક્તિરૂપના દર્શન આપ્યા હોય તેવી સુંદર તૈયાર થઈને ગરબામાં રમઝટ બોલાવી હતી અને મા દુર્ગારૂપે દરેક દેવી ગરબામાં સાક્ષાત આવીને ગરબામાં રમઝટ બોલાવી હોય તેવી અનુભુતિ થઈ હતી.

Previous article રૂપાલ પલ્લી મેળામાં હાર્દિકના પોસ્ટર કોણે ફાડ્યા : ગ્રામજનોનો પોલીસ પર આક્ષેપ 
Next article ૧પ દિવસથી ઉભરાતી ગટરો : રોગચાળાનો ભય