આયુર્વેદિક તબીબનો પર્યાવરણ પ્રેમ : ર૦૦ રોપાનું વિતરણ કર્યુ

1830

 

ગાંધીનગર શહેરના સરકારી આયુર્વેદિક તબીબ રાકેશ ભટ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત શહેરને પુનઃ હરિયાળુ બનાવવાના હેતુથી શહેરના અલગ અલગ વિસ્તારમાં જઇને ૨૦૦ રોપાન વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. શહેરના નાગરિકોએ રોપા લેવાની સાથે તેની માવજત કરવાની પણ પ્રતિજ્ઞા લેવડાવી હતી.

Previous articleપેથાપુર દુકાનોની મુલાકાત લઇ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરવા અપીલ મંત્રી સૌરભભાઇ પટેલ
Next articleચિત્રા વિસ્તારમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો : એક ફરાર