દામનગર ખાતે કલાત્મક તાજીયાના ઝુલુસ નિકળ્યા

719
guj2102017-2.jpg

દામનગર શહેરમાં તાજીયા પડ આવ્યા કરબલાના શહાદતોની શહાદતને ન્યાઝ સમાજ કરતા મુસ્લિમો દ્વારા પુરા અદબથી કરબલાના શહિદોની પુરા ભાવશ્રધ્ધાથી દરેક કોમે દર્શન કર્યા. કલાત્મક તાજીયા ત્યાગ તિતિજ્ઞાને શહિદ કરબલાની અદ્દભૂત કૃતિને પડમાં આવતા જ તાજીયા ટાઢા કરતી દરેક સમાજની બહેનો દ્વારા પાણીથી રોડ તરબતર કરતા શ્રધ્ધાળુઓ મુસ્લિમ સમાજના ઈમામ હુસૈનની શહાદતને યા હુસૈનના નારા સાથે યાદ કરી મુસ્લિમ યુવાનો દ્વારા કાયનાત માટે આહુતિ આપના ૭ર કરબલાના શહાદતોની પુરા અદબથી યા હુસૈનના નારા સાથે પડમાં આવ્યા હતા અને ઝુલુસ રૂપે ફરીને રાત્રિના ટાઢા કરવામાં આવ્યા હતા.

Previous articleવેરાવળમાં મહોરમ પર્વની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી
Next articleરાજુલાના ઉચૈયા ગામે કાઠી ક્ષત્રિયો દ્વારા શસ્ત્રપૂજન કરાયું