ફરી આવતા વર્ષે પધારવાનુ કહી વિસર્જન

1133

ગણેશ ચતુર્થીએ બિરાજમાન ગણપતિનું સ્વાગત કરી ફરી આવતા વર્ષે પધારવાના આગ્રહ સાથે જુદા જુદા દિવસે ભકતો ગણપતિનું વિસર્જન કરતાં હોય છે. કેટલાક ભકતો ૧૦ દિવસ સુધી સ્થાપના કરી ભક્તિ કરતા હોય છે.

Previous articleદોડમાં વર્લ્ડ એથલીટ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ
Next articleઅમદાવાદ ખાતે નવેમ્બર માસમાં ૪૫મું રાષ્ટ્રીય વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાશે