માછીમારોમાં જાગૃતતા લાવવા ઘોઘા મરીન પો.સ્ટે. ખાતે મીટીંગ યોજાઈ

693
bvn9112017-2.jpg

માછીમાર બોટ વેલ્ફર એસોસીએશન દ્વારા માછીમારોમાં જાગૃતતા લાવવા ઘોઘા મરીન પોલીસ સ્ટેશને મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માછીમારોને દરિયામાં થતી કોઈપણ હિલચાલ સમસ્યન અને વ્યસનોથી દુર રહેવા વગેરેની ચર્ચાઓ થઈ હતી. જેમાં મીરન પી.એસ.આઈ. મંડેરા, એસો.ઓ.જી. પી.એસ.આઈ ડી.ડી.પરમાર, ઘોઘા તલાટી મંત્રી જયેશ ડાભી, માછીમાર એસોસીએશન પ્રમુખ  દિનેશભાઈ વેગડ, સામાજીક ન્યાય કેન્દ્રના ગોવિંદભાઈ તથા માછીમારો હાજર રહેલ.

Previous articleઅલંગ યાર્ડ જહાજમાંથી વાયરની ચોરી કરનાર પાંચ પરપ્રાંતિય જબ્બે
Next articleટાણા ગામે ધોળા દિવસે બંધ રહેણાંકી મકાનમાંથી રોકડ, દાગીનાની ચોરી