ઘોઘામાં રાંદલ માતાનો નવરંગો માંડવો

783
BVN152018-3.jpg

ઘોઘાનાં ઘાંચીવાડ વિસ્તારમાં આવેલ રાંદલમાતાનાં મંદિરે સોલંકી પરિવાર તેમજ ઘોઘા ગામ સમસ્ત દ્વારા સાડા ત્રણ દિવસનાં માતાજીનાં નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપÂસ્થત રહી દર્શનનો લાભ લીધો હતો.

Previous articleબાસ્કેટબોલ સ્પર્ધામાં જિલ્લા ચેમ્પયન
Next articleરાજ્યમાં વિકલાંગોનાં પ્રશ્નો માટે કામ કરતા લાભુભાઈ સોનાણીનું સન્માન