નવરાત્રિ નિમિતે ૫૬ ભોગ આયોજન

738

નવરાત્રિ પવઁ નિમીતે દર વષઁ જેમ પરંપરાગત રીતે છેલ્લા ૨૨ વષઁ થી નવરાત્રિ આયોજન કરવામાં આવે છે.તેમજ આ વષઁ પણ નવરાત્રિ આયોજન કરવામાં આવેલ હતું.તેમજ નવરાત્રિ નવ દિવસ રાસ-ગરબા કરવામાં આવેલુ હતું. તેમજ તારીખ. ૧૫/૧૦/૨૦૨૧ ના શુક્રવાર દશેરાના દિવસે અન્ન- કોટ ૫૬ જાતના ભોગ ધરવામાં આવેલ છે.ધમઁનાથ એપામેન્ટ (ફ્લેટ)ગીતાચોક ચોક સકઁલ પાસે.આ આયોજન કરવામાં આવે છે. તેમજ સમય ૧૦.૦૦ થી ૧૨.૩૦.સુધી રાત્રે.દશઁન માટે આજુ બાજુના વિસ્તાર ના લોકો એ દશઁન લાભ લીધો હતો. આ નવરાત્રિ પવઁ નિમિત્તે દરરોજ રાસ-ગરબા લેનાર ઈનામ વિતરણ પણ કરવામાં આવેલ હતુ.તેમજ આ કાયઁક્રમ સફળ બનાવવા દરેક લોકો નો સાથ સહકાર મળ્યો તે બદલ ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો છે.

Previous articleભાલવાવમાં શિક્ષકની વિશિષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા
Next articleસિહોર પો.સ્ટે.માં ડીટેઈન કરાયેલા વાહનોની હરરાજી