સરસ્વતિ વિદ્યાલય સે. -૬ માં ગરબાનું આયોજન

919
gandhi2692017-1.jpg

સરસ્વતી વિદ્યાલય સેકટર – ૬માં તા. ર૩ મી ના રોજ શનિવારે નવરાત્રી મહોત્સવ – ર૦૧૭ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલમંદિરથી ધો-૧ર સુધીના તમામ બાળકોએ ગરબા રમવાનો આણંદ માન્યો હતો. ગરબાના અંતે વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Previous articleટોલનાકા પર ટ્રકોનાં ડીઝલ-સમયનાં વેડફાટને અટકાવવા નેશનલ પરમિટ આપવાની માગ
Next articleપ્રતિભા એકેડેમી દ્વારા છઠ્ઠી ઈન્ટરસ્કૂલ ચેસ ચેમ્પીયનશીપ-૨૦૧૭ યોજાઈ