પોલારપુર, રાણપરીમાં ટીબી જનજાગૃતિ

1046

મેડીકલ ઓફિસર ભીમનાથના માર્ગદર્શન હેઠળ પોલારપુર અને રાણપરી ગામમાં હેલ્થ વિભાગની ટીમ દ્વારા ટીબી અંગેની જનજાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ટીબીના રોગને અટકાવવા શું પગલા લેવા, ટીબીના દર્દીને સારવાર સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પત્રિકા વિતરણ કરવામાં આવેલ.

Previous articleજુડો સ્પર્ધામાં જિલ્લામાં ચેમ્પિયન
Next articleરાજુલાના વાવડી ગામ નજીક બાઈક પરથી પડી ગયેલ મહિલા ટ્રક નીચે આવી જતા મોત