રાણપુર પોલીસ સ્ટેશન ખાતે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી..

19

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરીવાર તથા પ્રજાજનોની સુખાકારી માટે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યુ હતુ.પોલીસ કોન્ટેબલ જગદીશભાઈ અણીયાળીયા અને તેઓના ધર્મપત્ની એ સત્યનારાયણ ભગવાનની પુજા,આરતી કરી હતી.જેમાં પોલીસ પરીવાર,હોમગાર્ડ તેમજ જી.આર.ડી.ના જવાનો કથામાં જોડાયા હતા.પોલીસ સ્ટાફ પરીવાર તેમજ પ્રજાજનોની સુખાકારી માટે પ્રાથના કરવામાં આવેલ.કથાને અંતે મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleસાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શૃંગાર,વિવિધ મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો…
Next articleરાણપુરમાં BAPS સ્વામિનારાયણ મંદીરે ત્રણ દિવસીય સત્સંગ પારાયણ યોજાઈ…