પર્યાવરણ બચાવોનાં થીમ સાથે પ્રિ-સ્કુલનાં બાળકોની વેશભુષા

795
gandhi10102017-1.jpg

ન્યુવાવોલ વિસ્તારમાં પર્યાવરણ બચાવો, જળ બચાવો, બેટી બચાવોનાં બેનરો સાથે પ્રિ સ્કુલનાં બાળકોની શોભાયાત્રા નીકળી હતી. 
શિવજી-પાર્વતી, ભારતમાતા, સુભાષચંદ્ર બોઝ, શિવાજી મહારાજ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, મીરાબાઇ સહિતનાં દૈવી તથા દેશભક્તિનાં પાત્રોની વેશભુષા સાથેની બાળકોની બે રથમાં નિકળેલી યાત્રાની થીમની નાગરીકોએ પ્રસંશા કરી હતી.

Previous article વિકાસથી વિપક્ષના મૂળિયા ઉખડી ગયા છે : રૂપાણી
Next articleસેકટર ૨૯માં નિઃશુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ