રાજયકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ સુરેન્દ્રનગર ખાતે ઉજવાશે

1520

રાષ્ટ્રના સ્વાતંત્ર્યપર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૧૮ની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે કરાશે. ૧૫મી ઓગસ્ટના રોજ સવારે ૯-૦૦ કલાકે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી સુરેન્દ્રનગર ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી ખેડા ખાતે તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ વડોદરા ખાતે અને મંત્રી મંડળના સભ્યો તથા જિલ્લા કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન કરાવશે. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ-ક્યાં ધ્વજવંદન કરાવશે તેની વિગત આ મુજબ છે.

કેબીનેટ કક્ષાના મંત્રીઓ

ક્રમ         મંત્રીનું નામ          જિલ્લાનું નામ

૧             આર.સી.ફળદુ    અમદાવાદ

૨             ભૂપેન્દ્રસિંહ ચુડાસમા         રાજકોટ

૩             કૌશિકભાઇ પટેલ               સુરત

૪             સૌરભભાઇ પટેલ               મહેસાણા

૫             ગણપસિંહ વસાવા             દાહોદ

૬             જયેશભાઇ રાદડીયા         જામનગર

૭             દિલીપકુમાર ઠાકોર          કચ્છ

૮             ઇશ્વરભાઇ પરમાર              ભરૂચ

૯             કુંવરજીભાઇ બાવળીયા    અમરેલી

રાજ્યકક્ષાના મંત્રીઓ

૧૦         પ્રદિપસિંહ જાડેજા              જૂનાગઢ

૧૧         પરબતભાઇ પટેલ             બનાસકાંઠા

૧૨         બચુભાઇ ખાબડ  પંચમહાલ

૧૩         જયદ્રથસિંહજી પરમાર      ભાવનગર

૧૪         ઇશ્વરસિંહ પટેલ   વલસાડ

૧૫         વાસણભાઇ આહિર             પાટણ

૧૬         શ્રીમતી વિભાવરીબેન દવે                સાબરકાંઠા

૧૭         રમણલાલ પાટકર             આણંદ

૧૮         કિશોરભાઇ કાનાણી          નવસારી

Previous articleગુજરાતની નદીઓ પ્રદૂષણમાં  દેશમાં ચોથા ક્રમ પર : જીપીસીબી
Next articleગુજરાતમાં ૧૫મીથી ભાજપ સભ્યવૃદ્ધિ અભિયાન ચાલશે