વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજભવન ખાતે રાજયપાલ દ્વારા સ્વાગત કરાયું

1441

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સાંજે રાજભવન, ગાંધીનગર ખાતે આવી પહોંચતા રાજયપાલ ઓ. પી. કોહલીએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજભવનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમનપાનો ખર્ચ પાણીમાં રોડ બિસ્માર બની જતા દ્વિચક્રી વાહનો ગમે ત્યારે સ્લીપ થઇ જતા હાલાકી
Next articleશેત્રુંજી નદી કિનારે આવેલુ ભોળાનાથનું પ્રાકૃતિકધામ , ત્રિવેણી મહાદેવનું મંદિર