તળાજામાં વિહિપ દ્વારા હુતાત્મા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ

718
bvn3112017-5.jpg

તળાજા શહેર ખાતે આજે હુતાત્મા દિવસ નિમિત્તે શ્રધ્ધાંજલી તરીકે પ્રતિવર્ષની જેમ તળાજા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળના ઉપક્રમે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સર ટી. હોસ્પિટલના સહયોગ થકી થયેલા આ માનવતાપૂર્ણ કાર્યક્રમમાં એકાવન રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતું. પ્રત્યેક રકતદાતાઓને સન્માનપત્ર પણ આપવામાં આવ્યા હતા.

Previous articleજાફરાબાદના વારાહસ્વરૂપ ધામે તુલસી વિવાહનું થયેલું આયોજન
Next articleતળાજા ઠાકોર સમાજના યુવાનો કોંગ્રેસમાં જોડાયા