આજે રાજપુત મહાસંમેલન યોજાશે : તૈયારીઓ પુરજોશમાં

1152
gandhi12112017-1.jpg

આજે ગાંધીનગરમાં કરણીસેના દ્વારા રાજપુત મહાસંમેલન યોજાશે. જેમાં પદમાવતી ફિલ્મનો વિરોધ મુખ્ય મુદ્દો રહેશે. આ ઉપરાંત રાજપુતોના અન્ય પ્રશ્નો ચર્ચાશે. 

Previous articleચૂંટણી આવતાં જ બંન્ને પક્ષોમાં સામાન્યના ઘરે ભોજન લેવાનું શરૂ
Next articleલાયન નેચર ફાઉન્ડેશનના બાંટાવાળાએ રાજુલા વન વિભાગ સામે મોરચો માંડયો