ઉધ્ધવ ઠાકરે સહિતના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવશે

925
guj18112017-4.jpg

ભાજપ હવે વિકાસની રાજનીતિ કરવામાં મશગુલ બન્યુ છે ત્યારે શિવસેના હિન્દુત્વના મુદ્દાને લઇ હવે ગુજરાતમાં સક્રિય બની છે. શિવસેનાએ પહેલા જ જાહેરાત કરી દીધી છે કે, તે તેના ઉમેદવારોને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રાખવાની છે. શિવસેનાના ઉમેદવારોના પ્રચાર અર્થે આગામી દિવસોમાં શિવસેના સુપ્રીમો ઉધ્ધવ ઠાકરે, તેમના પુત્ર આદિત્ય ઠાકરે સહિતના પંદરથી વીસ જેટલા સ્ટાર પ્રચારકો ગુજરાતની મુલાકાતે આવવાના છે.

Previous articleભાજપે મહુવા બેઠક માટે આર.સી. મકવાણાને ટીકીટ ફાળવતા બિપીનભાઈ સંઘવીનું રાજીનામું
Next articleકાર ડિવાઇડર કુદીને બસ સાથે ટકરાતા ૭ મોત