ઉચૈયાના કાઠી ક્ષત્રિય અગ્રણી બાલાભાઈ ધાખડાનું નિધન

1047
guj2122017-2.jpg

રાજુલાના બાબરીયાવાડના શ્યામવાડી ઉચૈયા કાઠી ક્ષત્રિય સમાજના મોભી અને સામાજીક કાર્યકર દુખીઓના બેલી બાલાભાઈ વી. ધાખડાનું નિધન થતા સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આજે તેના નશ્વર દેહને શ્રધ્ધાંજલી અર્પવા અનેક રાજકિય આગેવાનો શ્યામવાડી ખાતે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ શ્રધ્ધાંજલી અર્પવા પહોંચ્યો. જેમાં રવુભાઈ ખુમાણ, બાબુભાઈ વાણીયા, હર્ષભાઈ વસોયા સહિતે ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલી પાઠવેલ.

Previous articleરાજકિય પક્ષો દ્વારા સમાજને અન્યાય કરાયો : પ્રતાપભાઈ વરૂ
Next articleરાજુલાના નાગેશ્રી, ટીંબી, ડેડાણ, ખાંભામાં હીરાભાઈ સોલંકીને મળતો સારો આવકાર