આશાવર્કરોએ આવેદનપત્ર આપ્યું

682
bvn15122017-3.jpg

ગુજરાત આશાવર્કર્સ ફેડરેશન ભાવનગર ડિસ્ટ્રીક્ટ કમિટીના ઉપક્રમે આશાવર્કર્સ બહેનોને સરકાર દ્વારા પ૦ ટકા એરીયર્સની ચુકવણી તથા રૂટીન કામગીરીમાં પડતી તકલીફ સંદર્ભે આશાવર્કર બહેનો દ્વારા આજરોજ મોટીસંખ્યામાં મહાપાલિકાની કચેરી ખાતે એકઠા થઈ કમિશ્નર મનોજ કોઠારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

Previous articleસોમનાથ હાઈવેનું નવીનીકરણ પુરબહારમાં
Next articleકામરેજ પો.સ્ટે.ના પ્રોહિ.ના ગુન્હામાં ફરાર આરોપી જબ્બે