અન્નપૂર્ણા વ્રતની પૂર્ણાહુતિ

820
bvn15122017-6.jpg

અન્નપૂર્ણા માતાજીના ર૧ દિવસનાં વ્રતની પૂર્ણાહુતિ થતા આજે વડવા દેવજી ભગત ધર્મશાળા પાસે આવેલા લક્ષ્મણધામ ખાતે મહાયજ્ઞ, પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો યોજવામાં આવેલ. જેમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યજ્ઞમાં આહુતિ આપી યજમાન પરિવાર દ્વારા પૂજન કરાયેલ. સાંજે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરી વચ્ચે યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું.     

Previous articleબોરડા નજીક ઈજાગ્રસ્ત હાલતે યુવાન મળી આવ્યો
Next articleબિલેશ્વર મંદિરના રસ્તે કચરાના ગંજ