શાંતાક્લોઝ કેપનું શહેરમાં વેચાણ

731
bvn22122017-8.jpg

ખ્રિસ્તીઓના નાતાલ પર્વનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બાળકોના પ્રિય એવા શાંતાક્લોઝનો પોષાક તેમજ શાંતાક્લોઝ કેપનું શહેરમાં વેચાણ થઈ રહ્યું છે. શાંતાક્લોઝ કેપ રૂા.ર૦ થી ૪૦ સુધી અને પોષાક રૂા.ર૦૦ થી ૪૦૦ સુધીની કિંમતમાં વેચાઈ રહ્યાં છે.

Previous articleનંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં બાલોત્સવ-શૈક્ષણિક પ્રદર્શનનો પ્રારંભ
Next articleજવાહર મેદાનમાં પ દિવસીય હરજી-વન નેચર ફિએસ્ટાનો આજથી પ્રારંભ કરાશે