કામમાં ઝડપ અને લોકોને ન્યાય એ જ લક્ષ્યઃ કૌશિક પટેલ

792
gandhi212018-6.jpg

રાજ્યના નવા મહેસુલ મંત્રી કૌશિક પટેલે વિભાગની કામગીરીમાં ઝડપ અને લોકોને ન્યાય આપવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી છે. તેમણે જણાવેલ કે પ્રજાલક્ષી કામગીરી ઝડપી બને અને લોકોને તેમના કામમાં કયાંય અન્યાય ન થાય તે જોવા માટે વહીવટી તંત્રને સૂચના આપી છે. સચિવ કક્ષાએ આજે બેઠક બોલાવવામાં આવી છે. થોડા દિવસોમાં તમામ કલેકટરોની કોન્ફરન્સ કરી સમીક્ષા કરવામાં આવશે.

Previous article નીતિન પટેલનો ‘વિજય’,નાણામંત્રાલય સોંપાયુ
Next articleખેડૂતોની વિજળીને અગ્રતા ઉર્જામંત્રી સૌરભ પટેલનું વચન