ખાડામાં પડી ગયેલ સિંહબાળને બચાવાયું

754
guj812017-5.jpg

જાફરાબાદના નાગેશ્રીમાં વસતા પ૦ સિંહોમાંથી ૧ સિંહ બચ્ચુ અકસ્માતે પડી ગયેલ ઉંડા ખાડામાંથી નાગેશ્રી વન વિભાગ તથા રાજુલા વન વિભાગના અધિકારી રાજ્યગુરૂની ટીમના રેસ્ક્યુ દ્વારા સહી સલામ મૌતના મુખમાંથી બહાર કાઢી યોગ્ય સારવાર આપેલ અને તેના સિંહ પરિવારને સોંપી દેવાયું.

Previous articleનવી ટેક્નોલોજી અને સાયન્સ ક્ષેત્રે યુવાનો પ્રગતિ કરી દીર્ધર્દષ્ટિ કેળવી આગળ વધેઃપરબતભાઇ પટેલ
Next articleદામનગર દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂની સાલગિરાહ નિમિત્તે ઝુલુસ નિકળ્યું