રામાનંદ સ્વામીજીની શોભાયાત્રા

729
bvn912018-9.jpg

જગદ્‌ગુરૂ રામાનંદ સ્વામીજી મહારાજના ૭૧૮માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ. જે નિમિત્તે મોતીબાગ ટાઉનહોલ ખાતેથી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં રામાનંદી સાધુ સમાજના ભાઈઓ-બહેનો મોટીસંખ્યામાં જોડાયા હતા. સાંજે જન્મોત્સવ પૂજન, મહાઆરતી, કેક સેરેમની તથા ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Previous articleપ્રોહિબીશનના ગુન્હામાં ફરાર ભારોલીના શખ્સને ઝડપ્યો
Next articleએક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીના મિત્રને છરી મારી દીધી