સ્વા.મંદિરે પાટોત્સવ નિમિત્તે અન્નકુટ

683
bhav29-1-2018-8.jpg

સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર-આનંદનગરના ર૩માં પાટોત્સવની બેદિવસીય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે ગઈકાલે જળયાત્રા બાદ આજે શણગાર આરતી, સમુહ મહાપૂજા, પાટોત્સવ સભા તેમજ અન્નકુટ આરતી-દર્શન કરાવાયા હતા. જેમાં મોટીસંખ્યામાં હરિભક્તોએ ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો.    

Previous article જી.ઈ.સી.એસ. ક્રિકેટ ટુર્નામેન્ટ
Next article ખોજા સમાજનો ઈનામ વિતરણ સમારોહ