માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત માર્ગદર્શન અપાયું

939
bhav30-1-2018-7.jpg

માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ભાવનગર ટ્રાફીક શાખા અને આરટીઓ દ્વારા છત્રપતિ શિવાજી પ્રાથમિક શાળા નં.૪૦ ખાતે માર્ગદર્શન અપાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ રોડ સેફ્ટીનું ગીત અને નાટક રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં એએસપી જાડેજા, મેયર નિમુબેન બાંભણીયા, સુમીતભાઈ ઠક્કર (રેડક્રોસ), ટ્રાફીક પીએસઆઈ સેંગલ, શિશુવિહાર સંસ્થાના નાનકભાઈ ભટ્ટ, આરટીઓ શાખાના પી.આર. રાણા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.   

Previous article બિમાર સર ટી. હોસ્પિટલને સારવારનો અભાવ
Next article માતંગી માતાની પાલખીયાત્રા યોજાઈ