માતંગી માતાની પાલખીયાત્રા યોજાઈ

670
bhav30-1-2018-6.jpg

શહેરના સરદારનગર ખાતે આવેલ માતંગી માતાના મંદિરના ૧૬માં પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે નિમિત્તે માતંગી માતાની પાલખી યાત્રા યોજવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા.     

Previous article માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત માર્ગદર્શન અપાયું
Next article ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા વાહન ચેકીંગ કરાયું