ઈશ્વરિયા શાળાના બાળકોના પ્રવાસ

1055
bvn922018-4.jpg

ઈશ્વરિયા પ્રાથમિક શાળાના બાળકોના શૈક્ષણિક પ્રવાસ આચાર્ય હસમુખભાઈ પટેલના માર્ગદર્શન સાથે યોજાઈ ગયો. શનિવાર તા. ર૭થી ગુરૂવાર તા. ૧ દરમિયાન શંખલપુર બહુચરાજી, મહેસાણા દુધ સાગર ડેરી, ઉંઝા- ઉમિયા માતાજી, અંબાજી, શામળાજી, મુહડી, ગાંધીનગર અક્ષરધામ સહિત વિવિધ સ્થાનોનું દર્શન કર્યુ હતું. પ્રવાસમાં શિક્ષકો નવલશંગભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ પંચાલ તથા દિપ્તિબેન વાઘેલા જોડાયા હતાં. 

Previous articleકોળીયાકમાં ચૂંટાયેલા સરપંચ અને સભ્યોનું સામૈયુ કરાયું
Next articleમહાશિવરાત્રી પર્વ અન્વયે પાર્થીવ શિવલીંગની પુજા અને મહાત્મય