૨૦/૦૭/૨૦૧૯ના રોજ ગાંધીનગર જિલ્લાનાં આધાર કેન્દ્રો બંધ રહેશે

507

આથી ગાંધીનગર જિલ્લાની જાહેર જનતાને અધિક કલેકટર જીએસઆઇડીએસ -ગાંધીનગર દ્વારા  જણાવવામાં આવ્યુ છે કે ગાંધીનગર જિલ્લામાં આધાર કાર્ડ માટે કાર્યરત આધાર નોંધણી કેન્દ્રનાં તમામ ઓપરેટરોની તા. ૨૦/૦૭/૨૦૧૯ના રોજ રીટ્રેનીંગ હોવાથી ગાંધીનગર જિલ્લાનાં કલેકટર હસ્તકનાં કલોલ, માણસા, દહેગામ અને ગાંધીનગરના આધાર કેન્દ્રો તા. ૨૦/૦૭/૨૦૧૯ ને શનિવારના રોજ બપોરે ૧૨.૦૦ કલાક બાદ બંધ રહેશે. ત્યારબાદ સોમવાર તા. ૨૨/૦૭/૨૦૧૯થી જિલ્લાનાં આ તમામ આધાર કેન્દ્રો રાબેતા મુજબ ચાલુ રહેશે.

Previous articleદિવ્યાંગો અને વયોની પાત્રતા કેમ્પનો અડાલજ ખાતે પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર એસ.કે. લાંગા
Next articleસેક્ટર-૪માં ૧૦૦થી વધુ સ્ટ્રીટ લાઇટો બંધ : અંધારપટ્ટ છવાયો