મૃતકના પરિવારજનોને મોરારિબાપુ દ્વારા પ-પ હજારની સહાયની જાહેરાત

850
bvn732018-13.jpg

મંગળવારે ભાવનગરના રંઘોળા પાસે લગ્ન પ્રસંગે જતા જાનના ટ્રકને નડેલા અકસ્માતમાં મૃત્યુ પામેલાના મૃતકના પરિવારને મૂ.મોરારિબાપુએ રૂા.પાંચ હજારની સહાય મોકલવાની જાહેરાત કરી છે. હનુમાનજી મહારાજની પ્રસાદીરૂપે મૃતક વ્યક્તિના પરિવારને ચિત્રકુટ ધામ તલગાજરડા દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. ઘટનાનો ભોગ બનનાર માટે બાપુએ દિલસોજી વ્યક્ત કરીને પ્રભુ પ્રાર્થના કરી છે.

Previous articleકાયદાનો ભંગ કરનાર ડ્રાઈવરોના લાયસન્સ રદ્દ કરવા જોઈએ : ડીવાયએસપી
Next articleએસ.ટી.ની અછતથી લોકોને ખુલ્લા વાહનોમાં પ્રસંગો પાર પાડવા પડે છે : શક્તિસિંહ ગોહિલ